તેજ ફેંકો તિમિરમાં

(નિરાધાર વૃધ્ધોના અને વિધવાઓના આધાર સમો એક અનન્ય વૃધ્ધાશ્રમ)

કમાયેલા ધનને સાચી દીસા માં યોગ્ય કામમાં વાપરવું એ જ એની સાચી દીસા છે. તળાવમાં ભરાઈ ગયેલા જળને વહેવળાવવું એ જ એની રક્ષાનો ઉપાય છે.

ધનનું સંચય કરવાથી નહિ, પણ દાન કરવાથી ગૌરવ વધે છે.જેમ કે, જળવર્ષા કરનાર મેઘનું સ્થાન ઊંચું છે અને જળસંચય કરનાર સાગરનું સ્થાન નીચું.

જે પારકા ની સેવા કરે છે તેના હૃદયમાં ઈશ્વર પોતાની મેળે અને પોતાની ગરજે વસવાટ કરે છે.આવા જ અનુભવજ્ઞાની નરસિંહ મહેતાએ ગાયું છે – “વેષ્ણ્વજ્ન તો તેને કહીએ , જે પીળ પરાઈ જાણે રે”

સંપર્ક

પત્રવ્યવહારનું સરનામું

મહાવીર વૃધ્ધાશ્રમ

વિશ્રામગૃહથી આગળ ,ત્રણ બત્તી , બીલીમોરા(પશ્ચિમ)
(તા. ગણદેવી, જિ. નવસારી) પીન : ૩૯૬૩૨૧
ફોન : (૦૨૬૩૪) ૨૮૫૧૨૧, (મો.) : ૯૯૨૫૬ ૭૩૦૨૧

--------------------

સહૃદયી દાતાઓ માટે

  • સંસ્થાને દાન આપવા માટે ચેક/ડ્રાફ્ટ
    'મહાવીર કલ્યાણ અને વિકાસ ટ્રસ્ટ' ના નામે મોકલવા વિનંતી.

  • અહી અપાતું દાન આવકવેરાની કલમ ૮૦ (G) હેઠળ કરમુક્ત છે.

પુછપરછ ફોર્મ

તમારું પૂરું નામ લખો :
તમારું ઈ-મેઈલ આઈ ડી લખો :
તમારો ફોન નં.લખો :
Subject :
તમારી અપીલ અહીં લખો :